પ્રાથમિક શાળા વાવડી તા.જિ.ખેડા વર્ષ 2019.2020 નાં વિજ્ઞાન મેળામાં રજુ કરેલ જે કૃતિ છે END OF PLASTICS ....જેની તમામ વિગત નીચે નાં વિડિઓ મા છે....
અમારી શાળા મા કરેલ પ્રયોગ ની વિડિઓ નીચે મુજબ છે
પ્રસ્તાવના..
આપણે સૌ જાણીએ છીયે કે આજે પ્લાસ્ટિક નો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે,જયાં જુવો ત્યાં પ્લાસ્ટિક જ જોવા મળે છે.હવાઈ અને કેલિફોર્નિયા ની વચ્ચે પ્રશાંત મહા સાગરમા એક મોટો ગ્રેટ બેરીયર બેચ ઉભો થયો છે.જેમાં બધુ પ્લાસ્ટિક જ છે.
જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના જમીન વિસ્તાર જેટલો મોટો છે..અમદાવાદ નાં ઢગલા વિશે તો તમે જાણો જ છો.જો આમ ને આમ ચાલતું રહ્યુ તો,2050 સુધીમાં 80% દરયાયી સજીવ સૃષ્ટિ નાશ પામશે...અને એનું એક ઉદાહરણ એ પણ છે કે એક વ્હેલ 2018 માં દરિયા કિનારે થી મળી આવી હતી જે મૃત અવસ્થા મા હતી..તેનુ કરણ શોધતા ખબર પડી કે ,તેના પેટમાં કિલોમા પ્લાસ્ટિક હતુ અને મોટુ પ્લાસ્ટિક નું ડ્રમ તેનાં પેટમાં હતુ જેથી તેં
આ પ્લાસ્ટિક 9% રીસાયકલ થાય છે.12%બાળી નાખવામા આવે છે અને 79%પડ્યું રહે છે જેનો નાશ થતો નથી તો, આ કચરામાંથી બને એટલો પેટ્રોલિયમ વાયુ,પેટ્રોલ, ડિઝલ,કે ગેસ મેળવવામાં આવે,
અને બાકી નો કચરો રોકેટ દ્રારા સુર્ય પર મોકલી દેવામાં આવે...
આમ કર્તા જે પ્લાસ્ટિક નો રગડો એટ્લે કે જે પ્લાસ્ટિક પીગળેલું છે એમાથી પેવર બ્લોગ બનાવી ને એ કચરો પણ દુર કરી શકાય છે.....
ચંદ્ર કે મંગળ ગ્રહ પરનાં ફાંફાં શું કામ??
હા આપને થશે કે આમ કરવાથી ખર્ચો કેટલો બધો આવશે?પણ,
આપને ખબર જ છે કે ચંદ્ર અને મંગલ ગ્રહ પર દિવસ અને રાત નાં તાપમાન નો તફાવત એટલો બધો છે કે ત્યાં સજીવો રહી શકે નહીં. દિવસે બળી જાય અને રાતે ઠરી જાય અને કદાચ જો રહી શકિયે તો ત્યાં રહેવા જવા અને આવવાનો ખર્ચ શુ ઓછો થશે?છતા જો આપડે આટલો બધો ખર્ચ કરતા હોઇએ તો આ રીતે પ્લાસ્ટિક ને દુર કરી વાતાવરણ સ્વચ્છ રાખી ને ભારત ને જ સ્વર્ગ જેવું બનાવીએ તો આ ચંદ્ર અને મંગલ નાં ધક્કા શુ કામ?..
અમારી શાળા મા કરેલ પ્રયોગ ની વિડિઓ નીચે મુજબ છે
પ્રસ્તાવના..
આપણે સૌ જાણીએ છીયે કે આજે પ્લાસ્ટિક નો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે,જયાં જુવો ત્યાં પ્લાસ્ટિક જ જોવા મળે છે.હવાઈ અને કેલિફોર્નિયા ની વચ્ચે પ્રશાંત મહા સાગરમા એક મોટો ગ્રેટ બેરીયર બેચ ઉભો થયો છે.જેમાં બધુ પ્લાસ્ટિક જ છે.
જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ ના જમીન વિસ્તાર જેટલો મોટો છે..અમદાવાદ નાં ઢગલા વિશે તો તમે જાણો જ છો.જો આમ ને આમ ચાલતું રહ્યુ તો,2050 સુધીમાં 80% દરયાયી સજીવ સૃષ્ટિ નાશ પામશે...અને એનું એક ઉદાહરણ એ પણ છે કે એક વ્હેલ 2018 માં દરિયા કિનારે થી મળી આવી હતી જે મૃત અવસ્થા મા હતી..તેનુ કરણ શોધતા ખબર પડી કે ,તેના પેટમાં કિલોમા પ્લાસ્ટિક હતુ અને મોટુ પ્લાસ્ટિક નું ડ્રમ તેનાં પેટમાં હતુ જેથી તેં
સ્વાસ લઇ ના શકી અને મૃત્યુ પામી હતી
ચેતી જાવ હજી ટાઈમ છે......
આ પ્લાસ્ટિક ને દુર કરવા અમે અમારી કૃતિ રજુ કરી છે.આ પ્લાસ્ટિક 9% રીસાયકલ થાય છે.12%બાળી નાખવામા આવે છે અને 79%પડ્યું રહે છે જેનો નાશ થતો નથી તો, આ કચરામાંથી બને એટલો પેટ્રોલિયમ વાયુ,પેટ્રોલ, ડિઝલ,કે ગેસ મેળવવામાં આવે,
અને બાકી નો કચરો રોકેટ દ્રારા સુર્ય પર મોકલી દેવામાં આવે...
આમ કર્તા જે પ્લાસ્ટિક નો રગડો એટ્લે કે જે પ્લાસ્ટિક પીગળેલું છે એમાથી પેવર બ્લોગ બનાવી ને એ કચરો પણ દુર કરી શકાય છે.....
ચંદ્ર કે મંગળ ગ્રહ પરનાં ફાંફાં શું કામ??
હા આપને થશે કે આમ કરવાથી ખર્ચો કેટલો બધો આવશે?પણ,
આપને ખબર જ છે કે ચંદ્ર અને મંગલ ગ્રહ પર દિવસ અને રાત નાં તાપમાન નો તફાવત એટલો બધો છે કે ત્યાં સજીવો રહી શકે નહીં. દિવસે બળી જાય અને રાતે ઠરી જાય અને કદાચ જો રહી શકિયે તો ત્યાં રહેવા જવા અને આવવાનો ખર્ચ શુ ઓછો થશે?છતા જો આપડે આટલો બધો ખર્ચ કરતા હોઇએ તો આ રીતે પ્લાસ્ટિક ને દુર કરી વાતાવરણ સ્વચ્છ રાખી ને ભારત ને જ સ્વર્ગ જેવું બનાવીએ તો આ ચંદ્ર અને મંગલ નાં ધક્કા શુ કામ?..
No comments:
Post a Comment